Abtak Media Google News

જામનગર ખેડૂત કોંગ્રેસ કિસાન સંઘના ચેરમેન પાલભાઈ આંબલીયા અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા જી.એસ.એફ.સી એગ્રોટેકમાં રાસાયણિક ખાતરની ચકાસણી કરવામાં આવી.

Advertisement

કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા,વિધાનસભાના ઉમેદવાર જયંતીભાઈ સભાયા જનતા રેડમાં જોડાયા

યુરિયા DAP , NPK ખાતરની થેલીઓનું તોલમાપ કરવામાં આવ્યું,જામજોધપુર બાદ જામનગરમાં કોન્જર્સ દ્વારા જનતા રેડ.રેડ દરમિયાન DAP થેલીમાં 420 ગ્રામ વજન ઓછો નીકળ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.