ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીઆરપીએફના જવાનોની સાબરમતી આશ્રમથી ઇન્ડિયા ગેટ નવી દિલ્હી જનારી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. સીઆરપીએફ ના ૮૧માં સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આ રેલી યોજાઈ રહી છે. સ્વચ્છતા, જળસંચય તેમજ શાંતિ અને સામાજિક સૌહાર્દનો સંદેશ માર્ગમાં આવતા ગામો નગરોમાં પ્રસરાવતા આ સી આર પી એફ સાયકલવીરો ૨૭ જુલાઈએ ઇન્ડિયા ગેટ પહોંચશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો