Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી 16 ઓગષ્ટે સવારે મુંબઈ જવા માટે રવાના થયા છે. નીતિ આયોગ દ્વારા રચવા માં આવેલી હાઇ પાવર કમિટિ ઓફ ચીફ મિનિષ્ટર્સ ઓન ટ્રાન્સફોર્મેશન ફોર કનિદૈ લાકિઅ ઇન્ડિયન એગ્રીકલ્ચર ની બીજી બેઠક ગુરુવારે 16 ઓગષ્ટે મુંબઈ માં મળવાની છે.

આ બેઠક માં ભાગ લેવા વિજય ભાઈ રૂપાણી મુંબઈ માટે રવાના થયા છે મુખ્યમંત્રીઓની કનિદૈ લાકિઅ આ હાઇ પાવર અકિલા કમિટી નું ગઠન નીતિ અયોગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ના કન્વીનર પદે કર્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત કનિદૈ લાકિઅ આ કમિટીમાં કર્ણાટક હરિયાણા અરુણાચલ પ્રદેશ અને યુ.પી  ના મુખ્યમંત્રીઓ નો પણ સમાવેશ કરવામાં આવેલો છે આ કમિટીની પ્રથમ બેઠક તાજેતરમાં કનિદૈ લાકિઅ દિલ્હી ખાતે મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.