Abtak Media Google News

ટી.એન.રાવ કોલેજના ટ્રસ્ટી નિદત બારોટના સુપુત્ર તીર્થરાજ અને ઉન્નતિના લગ્ન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી ઉપસ્થિત રહીને નવદંપતિને આર્શીવાદ પાઠવ્યા હતા. નિદત બારોટે સહપરિવાર વતી મુખ્યમંત્રીક પ્રત્યેક કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી. તમેની આ હાજરી પરિવાર માટે હંમેશા યાદગારરૂપ રહેશે તેમ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.