Abtak Media Google News

ઉત્તરપ્રદેશનાં CM યોગી આદિત્યનાથે પહેલી વખત લખનઉની બહાર કુંભનગરી પ્રયાગરાજનાં કેબિનેટની બેઠક કરી હતી. આ બેઠક બાદ યોગીએ તેમનાં મંત્રીમંડળનાં સભ્યો સાથે સંગમમાં સ્નાન કર્યુ હતુ. આ દરમિયાન તેમને અખાડા પરિષદનાં અધ્યક્ષ નરેન્દ્ર ગિરી અને અન્ય સાધુ સંતોએ પણ ડુબકી લગાવી હતી.

સ્નાન પછી ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પ્રત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, આજનો દિવસ પ્રયાગરાજ માટે ઐતિહાસિક દિવસ છે, જેમાં મારી હાજરીને હું મારૂ સૌભાગ્ય માનું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.