Abtak Media Google News

સુરેન્દ્રનગર મા સૈયદ યુસુફ મિયાં બાપુ ને ત્યાં રોઝા ઇફ્તાર પાર્ટી મા સુરેન્દ્રનગર કલેકટરશ્રી રાજેશ કનકિપતી જોડાયા ભવ્ય  આયોજન કરાયું

Img 20180615 Wa0009હાલ મા રમઝાન માસ પૂર્ણ થવા માં થોડા દિવસો બાકી છે ત્યારે સુરે્દ્રનગર મા સૈયદ યુસુફ મિયાં બાપુ ને ત્યાં રમઝાન માસ નું સવથી મોટું રોઝુ ગણાતા ૨૭મા રોઝા ના દિવસે રોઝા ઇફ્તાર પાર્ટી નું આયોજન કરવા મા આવ્યું હતું.

આ રોઝા ઈફ્તાર પાર્ટી એ સુરેન્દ્રનગર જિલ્લા મા કોમી એકતા નું એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે સુરે્દ્રનગર મા સૈયદ યુસુફ મિયાં બાપુ ને ત્યાં રોઝા ઇફ્તાર પાર્ટી નું આયોજન કરાયઉ હતું.

જેમાં હનીફ બાપુ, ફારુક બાપુ, મોહન ભાઈ પટેલ, સુલેમાન ભાઈ કુરેશી, અને ખાસ મહેમાન તરીકે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી જોડાયા હતાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.