કેશોદના પુર્વ પાસ કન્વીનર સામે ફરિયાદનોધવામાં આવી છે. પુર્વ પાસ કન્વીનર ભરત લાડાણી વિરૂધ્ધ નોંધવામાં આવી છે આ ફરીયાદ, તેના પર વિશ્વાસઘાત છેતરપીંડીની ફરીયાદ નોંધવામાં આવી છે. રૂ.૨૫૩૦૦૦ ની છેતરપિંડી અંગે આ ફરીયાદ નોંધવામાં આવી છે .અમદાવાદના પ્લાસ્ટિકના જોબ વર્કના વેપારીએ નોંધાવી ફરીયાદ સાચવવા આપેલ ૨૫૩૦૦૦ પરત ન કરતા નોંધાઈ ફરીયાદ.કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ.
Trending
- સુરત : કાપોદ્રા વિસ્તારમાંથી યંત્ર પર ચાલતું જુગારધામ ઝડપાયું
- ટોયલેટ ફ્લશ પર બે બટન શા માટે છે? 99 ટકા લોકો તેનો ખોટો ઉપયોગ કરે છે
- કેનેડામાં ચોરના કારણે થયો ગમખ્વાર અકસ્માત
- દર્શકોની આતુરતાનો અંત, “Mufasa: The Lion King”- ટીઝર રિલીઝ
- ચાર દિવસ હિટવેવની આગાહી: રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર 42 ડિગ્રીને પાર
- “આમ કે આમ,ગુઠલિયો કે ભી કામ”
- ફ્રાન્સની આ ગુફામાં જ્યાં 36 હજાર વર્ષ જૂના પેઈન્ટિંગ્સ જોવા મળે છે
- ભોજન કરતી વખતે ભીષ્મ પિતામહની નીતિનું ધ્યાન રાખો