વિદ્યાભારતી સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર ક્ધયાશાળાનાં વ્યવસ્થાપક કમિટીનાં સભ્ય દલસુખભાઈ જાગાણીને મનપા શાસક પક્ષનાં નેતા તરીકે નિમણુંક થતા સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરએ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દલસુખભાઈ પોતાની સેવાભાવી પ્રવૃત્તિઓ અને લોકકલ્યાણકારી કામગીરીઓ થકી સફળતા શિખરો હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કરતા રહે તેમણે દલસુખભાઈને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી ડો.બળવંતભાઈ જાની, પલ્લવીબેન દોશી, કેતનભાઈ ઠક્કર, રમેશભાઈ ઠાકર, અનીલભાઈ કિંગર, કીર્તિદાબેન જાદવ, અક્ષયભાઈ જાદવ, રણછોડભાઈ ચાવડા અને હસુભાઈ ખાખી સહિત સમગ્ર સંસ્થા-શાળા પરિવારે દલસુખભાઈ જાગાણીને શાસક પક્ષના નેતા બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર