Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Rajkot»કોંગ્રેસના નારાજ નેતાઓ મારા સંપર્કમાં: કુંવરજીભાઈ બાવળીયા
Rajkot

કોંગ્રેસના નારાજ નેતાઓ મારા સંપર્કમાં: કુંવરજીભાઈ બાવળીયા

By Abtak Media01/01/20192 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ધારાસભ્ય તરીકેનાં શપથ ગ્રહણ કર્યા પૂર્વે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો ઘટસ્ફોટ: લોકસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં ફરી ભંગાણની ભીતિ

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરવાના છે. શપથગ્રહણ કર્યા પૂર્વે કુંવરજીભાઈ બાવળીયાએ એવો દાવો કર્યો છે કે કોંગ્રેસના નારાજ નેતાઓ તેઓના સંપર્કમાં છે. કુંવરજીભાઈના દાવાથી લોકસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં ફરી ભંગાણ થવાની ભીતિ દર્શાઈ રહ્યી છે. વધુમાં કુંવરજીભાઈએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસના નારાજ નેતાઓની રજુઆત તેઓ ભાજપના મોવડી મંડળ સુધી પહોંચાડશે.

અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા કુંવરજીભાઈ બાવળીયાએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તેઓના ભાજપમાં પ્રવેશથી રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં અનેક ઉથલ પાથલ સર્જાયા હતા. થોડા દિવસો પૂર્વે જસદણની પેટાચુંટણીમાં પણ કુંવરજીભાઈ બાવળીયાનો ઝળહળતો વિજય થયો હતો. ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ મત વિસ્તારમાં અનેક કોંગ્રેસી નેતાઓને પોતાના તરફ ખેંચીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ પેટાચુંટણીમાં જીત્યા હતા. જેથી આજે તેઓ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી ધારાસભ્ય તરીકેના શપથ લેવાના હતા. આ પૂર્વે તેઓએ એક નિવેદન આપ્યું કે, કોંગ્રેસના નારાજ નેતાઓ તેઓના સંપર્કમાં છે. આ નારાજ નેતાઓની રજુઆત તેઓ ભાજપના મોવડી મંડળ સુધી પહોંચાડવાના છે. ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયાએ ધારાસભ્ય તરીકેના શપથ લેતા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.

કુંવરજીભાઈના આ દાવા સામે કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ એક થઈને જસદણ ચુંટણીમાં લડયો છે. સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસ હંમેશા આ બેઠક જીતતી આવી છે. જયારે આ વખતે ભાજપે અનેક હઠકંડા અપનાવી તેમજ નાણાની રેલમછેલ કરીને જીત મેળવી છે.

ઉલ્લેખનીય છે કે જો ખરેખર કોંગ્રેસના નારાજ સભ્યો કુંવરજીભાઈ બાવળીયાના સંપર્કમાં હોય તો લોકસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં ફરી ભંગાણ થાય તેવી ભીતિ દેખાઈ રહી છે. કોંગ્રેસના નારાજ સભ્યોના કારણે ભાજપને ઘણો લાભ થઈ શકે તેમ છે. ઉપરાંત કોંગ્રેસે આ નારાજ સભ્યોને શોધી કાઢી તેમના પ્રશ્નો નો હલ કરવો અત્યંત જરૂરી છે.

jasdan
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસુરેન્દ્રનગર-ચમારજ વચ્ચે ડબલ ટ્રેકનું કામ શરૂ આજથી આઠ દિવસ અનેક ટ્રેનો પર અસર
Next Article રૂપિયા ઉપર ઇરાન સાથેના વ્યવહારમાં ટેક્સ ઘટાડાયો
Abtak Media
  • Website

Related Posts

ગાંધી જયંતિએ બાળકોને મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ

28/09/2023

રાજકોટ ગોંડલ રોડ વિસ્તારમાં તરખાટ મચાવનાર વોન્ટેડ તસ્કર ઝડપાયો: 15 ચોરીનો ભેદ ઉકેલાયો

28/09/2023

મોરબીથી રાજકોટ નોકરી પર આવતાં યુવકને રીક્ષાગેંગનો ભેટો

28/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

28/09/2023

પ્રત્યેક ગીત એ ગરબો નથી

28/09/2023

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

28/09/2023

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ?

28/09/2023

ગરબા:ગુજરાતનું પ્રખ્યાત લોકનૃત્ય

28/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.