હાલ રાજકોટમાં એક યા બીજી રીતે કોરોનાંનું સંક્રમણ વધી રહયું છે ત્યારે રાજકોટ મહાનગરપાલીકા – ધન્વન્તરી રનાં સહયોગી રેસકોર્ષ પાર્ક પરિવાર પ્રમુખ અને વોર્ડ નં ૨ નાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ (૯૮૨૫૧૬૨૨૩૫) નાં માર્ગદર્શન હેઠળ ૮૮૭ ફલેટધારકો માટે કોરોનાં ટેસ્ટીંગ કેમ્પનું નિ:શુલક સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નં ૨ નાં કોર્પોરેટરઓ મનીષભાઈ રાડીયા, જયમીનભાઈ ઠાકર, દર્શીતાબેન શાહ, બી.જે.પી. વોર્ડ નં ૨ના પ્રમુખ અતુલભાઈ પંડીત અને મહામંત્રી દશરભાઈ વાળા, અજયભાઈ ઘીયા, નીલેશભાઈ
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા