શહેરના ખંઢેર વિસ્તારોને હરીયાળા બનાવવા અને લોકો અહીં આવતા થાય તે માટે મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં સ્ટ્રીટ યોજના અમલમાં મુકવામાં આવશે તેમ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના અનેક વિસ્તારો એવા છે કે, જયાં માનવ વસવાટ હોવા છતાં વિસ્તારોનો વિકાસ થયો નથી અને આવા વિસ્તારો ખંઢેર જેવા લાગે છે. આજે ઈંદુભાઈ પારેખ આર્કીટેકટ કોલેજના બાળકોએ સ્ટ્રીટ પોલીસી માટે એક વર્કશોપ યોજયો હતો. જેને ધ્યાનમાં લઈ મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ પોલીસી શહેરભરમાં દાખલકરવા માટે વિચારણા શ‚ કરવામાં આવી છે. ખંઢેર જેવા ભાસ્તા વિસ્તારોમાં સ્ટ્રીટ પોલીસી અંતર્ગત દબાણો દૂર કરાશે. બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાશે, પેવીંગ બ્લોક ફીટ કરાશે, લોકો કચરો ન નાખે તે માટેની વ્યવસ્થા ઉભી કરાશે.
Trending
- નૃત્ય એટલે પોતાની લાગણી, સંસ્કૃતિ, ભક્તિ અને કલાને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ
- સુરત : આગામી લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ
- પર્પલ ક્રાઈંગ શું છે? જેમાં બાળક સતત જોર જોરથી રડતું રહે છે
- Q4 ના પરિણામોની જાહેરાત બાદ મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરના ભાવ આસમાને
- શ્રીલંકામાં અમ્માન મંદિરમાં માતા સીતાનો અભિષેક ભારતની આ નદીના જળથી થશે
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ