અબતક,રાજકોટ
દેવદૂત હનુમાનજી મહારાજના મંદિરે ભામસરા ધામ બાવળા બગોદરા હાઈવે સૌ હરી ભક્તોએ જણાવવાનું કે તારીખ 8 11 20 22 ને મંગળવારે દેવ દિવાળીના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે તેથી હનુમાનજી મહારાજના દર્શન સવારે 11 થી 7 દાદાના દર્શન બંધ રહેશે ત્યારબાદ દાદાના દર્શન પ્રસાદ તથા ભજન કીર્તન કરવામાં આવશે