Abtak Media Google News

અબતક, જસદણ

તા. 8-11 ને મંગળવાર કારતક પુનમને દિવસે ચંદ્ર ગ્રહણના કારણે ઘેલા સોમનાથ મંદિર સવારે 5.30 થી સાંજના 6.30 સુધી મંદિર દર્શન બંધ રહેશે તેમજ તમામ પ્રકારની પ્રજા ચર્ચા બંધ રહેશે. તેમજ તમામ પ્રકારની પુજા અર્ચના બંધ રહેશે. સવારના પ વાગ્યે આરતી બાદ મંદિર બંધ રહેશે. સાંજની આરતી સાંજે 7.30 કલાકે થશે તેમ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.