જામજોધપુરથી સતાધાર, તુલસીશ્યામ, દીવ, બગદાણા, મોરબી, વાંકાનેર, ઉંઝા, ભુજ, અંબાજી સુધીનાં બંધ કરાયેલા રૂટ એસ.ટી.ડેપો દ્વારા ચાલુ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.એસ.ટી.ડેપોને આ રૂટમાં પુરતુ ટ્રાફિક મળી રહે તેમ હોવા છતાં આ રૂટ શરૂ કરવામાં આવતા નથી તેવા આક્ષેપો સાથે મુસાફરોએ આ રૂટ પુન: શરૂ કરવાની માંગ ઉઠાવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે