દલીતોના હકક, હિત અને અધિકારીની જાળવણી તેમજ દલિતોના ઉત્પીડનના કેસોમાં ઝડપી ન્યાય મેળવવા માટે લડતા રાષ્ટ્રીય ક્ધવીનર અને વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની જાનનું જોખમ હોય, તેમની સલામતી માટે ‘Y’કેટેગરીની સુરક્ષા દલીત અધિકાર મંચે રાજયપાલને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ ઉપરાંત આવેદનમાં અમરેલી જીલ્લાના દલિતોના અનેક પ્રશ્ર્નોનો તાકિદે નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું.
Trending
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર