Abtak Media Google News

દલીતોના હકક, હિત અને અધિકારીની જાળવણી તેમજ દલિતોના ઉત્પીડનના કેસોમાં ઝડપી ન્યાય મેળવવા માટે લડતા રાષ્ટ્રીય ક્ધવીનર અને વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની જાનનું જોખમ હોય, તેમની સલામતી માટે ‘Y’કેટેગરીની સુરક્ષા દલીત અધિકાર મંચે રાજયપાલને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ ઉપરાંત આવેદનમાં અમરેલી જીલ્લાના દલિતોના અનેક પ્રશ્ર્નોનો તાકિદે નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.