વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં શ્રાવણની શિવભકિતનો અલૌકિક માહોલ પ્રવર્તીર રહ્યો છે. દરરોજ શિવ પ્રિય પુજાયાના નીતનવા શૃંગારોથી ભગવાનના દર્શન થાય છે. શ્રાવણ પાંચમના દિવસે ખાસ નાગદર્શન શુંગારન ભાવિકોએ લાભ લીધો હતો. સોમનાથ મંદિર ખાતે શ્રાવણની શિવ પૂજાના વિશિષ્ટ આયોજનો થાય છે જેમાં દરરોજ નવા શણગારનું ખૂબજ મહત્વ રહ્યું છે હવે તો ઓનલાઇન દાદાના દર્શનની સુવિધાથી સમગ્ર વિશ્ર્વના કરોડો શિવભકતો નીત નવા શણગાર સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો