Abtak Media Google News

વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં શ્રાવણની શિવભકિતનો અલૌકિક માહોલ પ્રવર્તીર રહ્યો છે. દરરોજ શિવ પ્રિય પુજાયાના નીતનવા શૃંગારોથી ભગવાનના દર્શન થાય છે. શ્રાવણ પાંચમના દિવસે ખાસ નાગદર્શન શુંગારન ભાવિકોએ લાભ લીધો હતો. સોમનાથ મંદિર ખાતે શ્રાવણની શિવ પૂજાના વિશિષ્ટ આયોજનો થાય છે જેમાં દરરોજ નવા શણગારનું ખૂબજ મહત્વ રહ્યું છે હવે તો ઓનલાઇન દાદાના દર્શનની સુવિધાથી સમગ્ર વિશ્ર્વના કરોડો શિવભકતો નીત નવા શણગાર સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.