ઉપલેટા તલાટી કમ મંત્રી મંડળના પ્રશ્નો અંગે ગુજરાત રાજય મહામંડળ દ્વારા અનેકવાર સરકારને રજુઆત છતાં સકારાત્મક નિવારણ ન આવતા આગામી દિવસોમાં પેનડાઉન કાર્યક્રમ, માસ સી.એલ મુકીને સ્થાનિક કક્ષાઓએ દેખાવો અને ધરણા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.આ મુદ્દે તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ વી.કે.જ, ઉપપ્રમુખ વી.એ.ગોહિલ સહિતના કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
Trending
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
- સ્કૂટર માં પણ હવે સીએનજી : ક્રૂડ પરનું ધારણ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન્ટ
- બ્રિટનના પૂર્વ વડાપ્રધાનને મતદાન મથકેથી લીલા તોરણે પાછા વાળી દેવાયા!!