Abtak Media Google News

ઉપલેટા તલાટી કમ મંત્રી મંડળના પ્રશ્નો અંગે ગુજરાત રાજય મહામંડળ દ્વારા અનેકવાર સરકારને રજુઆત છતાં સકારાત્મક નિવારણ ન આવતા આગામી દિવસોમાં પેનડાઉન કાર્યક્રમ, માસ સી.એલ મુકીને સ્થાનિક કક્ષાઓએ દેખાવો અને ધરણા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.2 26આ મુદ્દે તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ વી.કે.જ‚, ઉપપ્રમુખ વી.એ.ગોહિલ સહિતના કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.