Abtak Media Google News

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે રાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મભૂષણનું સન્માન આપ્યું હતું. આ દરમિયાન સૌથી ખાસ વાત એ છે કે, 2 એપ્રિલ 2011ના રોજ એટલે કે સાત વર્ષ પહેલાં ધોનીએ જ ટીમ ઈન્ડિયાને 28 વર્ષ પછી વર્લ્ડકપ જીતી આપ્યો હતો. જોકે આ એક સંયોગ જ છે. ધોનીએ આર્મી કર્નલના યૂનિફોર્મમાં આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.