જસદણના આટકોટ રોડ ગાયત્રી મંદિર સામે આવેલ સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં આજથી કોરોના ઇફેકટ થતાં છ દિવસ માટે બંધનો મેનેજમેન્ટે નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કરોડો રૂપિયાના ટર્ન ઓવરને છ દિવસ સજજડ બ્રેક લાગી ગઇ છે. રાજકોટ જીલ્લામાં કોરોનાએ ફૂંકાડો મારતા ઘણાં ગામોમાં સ્વયભુ લોકડાઉન થઇ રહ્યું છે. જાની બચી તો લાખો પાયે એ ઉકિતને અનુસરી જસદણ ડાયમંડ માર્કેટ વાળાએ છ દિવસ બંધ પાળવાનું જાહેર કર્યુ છે.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક