Abtak Media Google News

જસદણના આટકોટ રોડ ગાયત્રી મંદિર સામે આવેલ સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં આજથી કોરોના ઇફેકટ થતાં છ દિવસ માટે બંધનો મેનેજમેન્ટે નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કરોડો રૂપિયાના ટર્ન ઓવરને છ દિવસ સજજડ બ્રેક લાગી ગઇ છે. રાજકોટ જીલ્લામાં કોરોનાએ ફૂંકાડો મારતા ઘણાં ગામોમાં સ્વયભુ લોકડાઉન થઇ રહ્યું છે. જાની બચી તો લાખો પાયે એ ઉકિતને અનુસરી જસદણ ડાયમંડ માર્કેટ વાળાએ છ દિવસ બંધ પાળવાનું જાહેર કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.