સુરેન્દ્રનગર એનસીસીના સુબેદાર સુખદેવસીંઘ, સુરેશકુમાર, પટેલ હીતેષકુમાર, તેમના એન સી સી કેડીટ ના ૮૦૦ સ્ટુડન્ટ એ એક અઠવાડિયામાં બનાવેલા માસ્ક નંગ ૫૦૦ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાને અર્પણ કર્યા હતાં તેમજ નાગરીકો માં આ કોરોના વાયરસની વિશ્વ મહામારીના લીઘે માસ્ક પહેરીને બહાર નીકળવુ તેમજ સોસયીલ ડીસ્ટન જાળવવુ વાંરમવાર હાથ ધોવા તેવી સમજ જીલ્લા તથા શહેર ના નાગરીકો ને એક ઇન્ટરવ્યુમાં એનસીસીના સ્ટુડન્ટ જયદેવ વ્યાસ એ આપી હતી તેમજ આ અગાઉ એન સી સી કેડીટના સ્ટુડન્ટ દ્વારા બનાવામાં આવેલા માસ્ક તેમને આંબેડકર ચોકમાં વિતરણ કર્યા હતાં તે બાદ આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા એ આવીને નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાને માસ્ક અર્પણ કર્યા હતાં.
Trending
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે