Abtak Media Google News

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જરુરીયાત મંદ ૧રર જેટલા લોકોને કાચી ખીચડી, ખાંડ તેમજ અન્ય અનાજની કીટનું વિતરણ  થયેલ જેનો પ્રારંભ ઓખા- દ્વારકા લોહાણા મહાજન પ્રમુખ તથા રધુવંશી અગ્રણી મનસુખભાઇ બારાઇ દ્વારા થયો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે અંકિત એસ્ટેટવાળા દાતા દીલીપભાઇ સોમૈયા, કચ્છી આશ્રમ હરિદ્વારના સંચાલક પ્રવીણભાઇ શાહ, પારીશ્રોફવાળા દિનેશભાઇ પારી, જે.ડી. ઉપાઘ્યાય સર્જન ફાઉન્ડેશન તથા ગુજરાત પ્રેસ કાઉન્સીલના પ્રમુખ સુરેશભાઇ પરમાર, જાણીતા એડવોકેટ જતીનભા કારીઆ, જાણીતા કથાકાર પ્રવીણભાઇ ભટ્ટ તથા સીવીલ હોસ્પિટલ મયુર ભજીયાવાળા મનીષભાઇ પટેલ જાણીતા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણી વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઇ તન્ના, મંત્રી કે.ડી. કારીઆ, પ્રવીણભાઇ ગેરીયા, અરજણભાઇ પટેલ, જગદીશભાઇ પંડીત, રત્નાબેન મહેશ્ર્વરી, માયાબેન ગોહેલ, ભરતભાઇ નિરંજની, રીનાબેન સોની, દિનેશભાઇ આડેસરા, રોહિતભાઇ કારીઆ દિનકરભાઇ રાજદેવ, મનીષભાઇ વસાણી ધૈર્યા રાજદેવ, ગોવર્ધન લાલસેતા, ચંદુભાઇ કકકડ, ભગવાનજીભાઇ મિસ્ત્રી સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.