Abtak Media Google News

ગીર સોમનાથના દલિત સંગઠન અને માનવ સંશાધન વિકાસ કેન્દ્રની અનેરી સેવા

માનવ સંશાધન વિકાસ કેન્દ્ર અમદાવાદ અને સૌરાષ્ટ્ર દલિત સંગઠન ગીર સોમનાથ દ્વારા તાલાળા તાલુકાના ૧૦૪૪ સીદી આદિવાસી દલિત પરિવારોને ૧૫ દિવસ સુધી ચાલે તેવી કીટનું વિતરણ કરાયું હતુ

સૌરાષ્ટ્ર દલિત સંગઠનના દેવેન ભાઈ વાણવી, ગોવિંદ ચાવડા જે કે બામણીયા, હરીસોંદરવા, નિખિલ ચૌહાણ, માનસિંહ ચાવડા, જયંતી રાવલીયા, રસિક ખાવડું, અરજન જાદવ બાબુ ચૌહાણ, કરશન બામણીયા, દેવેન્દ્ર પરમારે પ્રવિણ પરમાર (પોલીસ) ચંદ્રેશ પરમાર, ગોવિંદ રેણુકા મોહન સોલંકી હનીફાબેન મશગુલ, બગસ મશગુલ વગેરે કાર્યકર્તાઓ છેલ્લા ૧૦ દિવસથી હરીભાઈની વાડીએ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.