કોરોના સંક્રમણ થી બચીને રહેવા માટેના તમામ સાધનો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણી સંસ્થાઓ, આગેવાનો બધા પોતપોતાની રીતે કોરોના સંક્રમણ ને અટકાવવા માટે કઈ રીતે સહાયરૂપ થઈ શકાય એ દરેક રસ્તાઓ અપનાવી રહ્યું છે. એવી જ રીતે દીવ ટ્રેડ યુનિયન દ્વારા દીવ ઘોઘલા હોસ્પિટલના તમામ સ્ટાફ ને ૨૫૦ નંગ સેફટી ચશ્માં આપવામાં આવ્યા હતા. આ સમયે ટ્રેડ યુનિયનના પ્રમુખ કાદરભાઈ કુરેશી તેમજ યુનિયનના અન્ય સભ્યો સાથે મળીને આ સરાહનીય કાર્ય કર્યું હતું.
Trending
- ચીન સરહદ ઉપર ‘હરામીવેળા’ યથાવત: સૈનિકોની પણ મોટી તૈનાતી
- 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જૂના વાહનો સ્ક્રેપ કરવા અપાશે પ્રોત્સાહન
- સરકાર સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વધુ એક પેકેજ કરશે જાહેર
- નૃત્ય એટલે પોતાની લાગણી, સંસ્કૃતિ, ભક્તિ અને કલાને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ
- સુરત : આગામી લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ
- પર્પલ ક્રાઈંગ શું છે? જેમાં બાળક સતત જોર જોરથી રડતું રહે છે
- Q4 ના પરિણામોની જાહેરાત બાદ મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરના ભાવ આસમાને
- શ્રીલંકામાં અમ્માન મંદિરમાં માતા સીતાનો અભિષેક ભારતની આ નદીના જળથી થશે