તમે ભલે બંગલામાં રહેતા હોય પણ જયાં સુધી માનસીક શાંતી નહી હોય ત્યાં સુધી તમે લકઝરીનો આનંદ ઉઠાવી શકતા નથી. માટે સાચી ફ્રેમમાં હોવું ખુબ જ જરૂરી છે. સામાજીક તણાવને કારણે લોકો હંમેશા ખુશી અને માનસીક શાંતીને કોમ્પ્રોમાઇઝ કરે છે.માટે ભારતીય સંસ્કૃતિ મુજબ માનસીક શાંતી માટે વાસ્તુ ટીપ્સ ઉપયોગી બને છે. માટે ઉતરપુર્વ દિશામાં લાલ, ગુલાબી રંગની વસ્તુઓ રસોઇઘર, ડસ્ટબીન અવા જુના છાપા રાખવા જોઇએ નહીં. હકારાત્મક વિચારધારા માટે ઉતર પુર્વ દિશામાં અંકુર અવા સસતીક રાખવું જોઇએ.તે બ્રહ્માંડ સાથેનો સંબંધો સુધારે છે અને હેલ્ધી માઇન્ડને વેગ આપે છે. ઉતર પુર્વ ઉતર દિશામાં ટોઇલેટ અવા ડસ્ટબીન રાખવાથી ભુતકાળની યાદો આવે છે. જે હકારાત્મક વિચારો માટે ખરાબ સાબિત થાય છે. આ દિશામાં બેડરૂમ પણ રાખવો નહી. તેથી તમે બ્લોક ઇમોશન અનુભવશો અને ગીલ્ટી મહેસુસ કરશો. જેથી નકારાત્મક વિચારો આવે છે. વાસ્તુના નિયમો મુજબ ઘરને શણગારો અને તમે તમારા જીવનમાંથી દુષણોને બહાર ફેંકી શકશો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે