Abtak Media Google News

ભારત રત્ન શહેનાઇ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનો 21 માર્ચનાં રોજ 102મો જન્મદિવસ છે. તેમનો જન્મ 21 માર્ચ 1916માં થયો હતો. તેમના જન્મદિવસનાં અવસર પર ગૂગલે તેમને ડૂડલ સમર્પિત કર્યું હતું. દેશ અને દુનિયામાં શહેનાઇને ઓળખ આપનારા ઉસ્તાદ બિસમિલ્લાહ ખાંએ શહેનાઇ વાદનમાં ભારતને એક અલગ સ્થાન અપાવ્યું હતું.

Bismillah Khan 759

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.