Abtak Media Google News

શહેરની મઘ્યમાં પૂ. ધીરજમુની મ.સા. સંસ્કારિત સ્વ. નાગરદાસ મનજી શાહ વ.સા. ટ્રસ્ટ સંચાલીત ઓમાનવાલા પરિવાર પ્રેરિત જૈન ભોજનાલય ટિફીન યોજનામાં સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી જૈન ભોજનાલય મુંબઇ તરફથી ‚.૫લાખઅનેવોરાવેલફેરફાઉન્ડેશનહ. ઇન્દુભાઇવોરાતરફથી‚. ૧ લાખ અને ૧૦૮ ટિફીન યોજનામાં રૂ‚.૫૪૦૦૦/-નું ચંદનબેન ચીમનલાલ બદાણી,  સરલાબેન ચંદ્રકાંતભાઇ પારેખ, સુશીલાબેન ચંદુભાઇ ખજુરીયા,  હર્ષાબેન હીરાભાઇ વાધર, શરદભાઇ જમનાદાસ મહેતા હ. અસ્મિતાબેન તરફથી યોગદાન મળેલ છે.

Advertisement

કોરોનાના કપરા કાળમાં રોજના ૮૦ થી ૯૦ ટિફીનની ડોર ડીલેવરી સેવા ચાલુ છે. સંત સતીજીઓની સુપાત્ર દાન ભકિતનો લાભ મળવા બદલ સર્વ દાતા પરિવાર ધન્યતા અનુભવે છે વધુ વિગત માટે શશીકાંત વોરા, પંકજ બાટવીયા, તારક વોરાનો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.