Abtak Media Google News

સપ્ટેમ્બર માસનાં મધ્યમાં વરસાદી વાદળો બંધાવવાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યાના સમાચારો વચ્ચે આજે સવારથી જ યાત્રાધામ દ્વારકામાં પણ ધાબડીયું વાતાવરણ થઈ જતા સૂર્યદેવે દેખા દીધી ન હતી સવારથી સાંજ સુધી માહોલ જામવા છતા મેઘરાજાની કૃપા ન થતા વરસાદ ન વરસતા મોસમના કદાચ છેલ્લા વરસાદ માટેનો ઈતેજાર લંબાયો છે. મેઘરાજાએ વરસાદની શરૂઆતની જેમ ફરી એકવાર હાથતાળી આપી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.