દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે રાત્રીનાં ગોપાષ્ટમી ઉત્સવ નિમિતે જગતમંદિર પરિસરને અગિયાર હજાર દીપોથી સુશોભીત કરવામાં આવ્યું હતુ. ભારતની પ્રથમ મુખ્ય સનાતન ધર્મી સંસ્થા શારદાપીઠ દ્વારા ગઈકાલે રાત્રીના જગતમંદિરમાં કારતક માસમાં દિપ દાનનું વિશેષ મહત્વ હોય જેથી અગિયાર હજાર દીપો પ્રગટાવી વિશેષ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. દ્વારકાવાસીઓએ બહોળી સંખ્યામાં દિપોત્સવમાંદિપ પ્રગટાવી હોંશભેર ભાગ લીધો હતો. અને ધન્યતા અનુભવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી