Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»શ્રદ્ધા કે અંધશ્રદ્ધા, કોરોનાને નાથવા આ રાજ્યમાં સ્થાપવામાં આવ્યું કોરોના માતાનું મંદિર
National

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા, કોરોનાને નાથવા આ રાજ્યમાં સ્થાપવામાં આવ્યું કોરોના માતાનું મંદિર

By ABTAK MEDIA13/06/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા રાખવી યોગ્ય બાબત કહેવાય પરંતુ અંધશ્રદ્ધા રાખવી યોગ્ય કહેવાય નહિ.આપણે આપણે સૌ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યા છીએ. દેશ-વિદેશના તમામ વૈજ્ઞાનિક અને ડોક્ટર આ બીમારીનું નિરાકરણ કાઢવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં કોરોના ને હરાવવા માટે કોરોના માતાનું મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના પ્રતાપગ જિલ્લાના એક ગામની આ ઘટના છે જ્યાં કોરોનાને જ હરાવવા કોરોના માતાના મંદિરના નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે વહીવટી તંત્રે આ મંદિરને હટાવ્યું છે. પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, શુકુલપુર જુહી ગામમાં કોરોના વાયરસના કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી ગામલોકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો. ત્યારબાદ ગામનો રહેવાસી લોકેશ શ્રીવાસ્તવે 7 જૂને કોરોના માતાનું મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું. આ મંદિર માટે તેણે ઓર્ડર આપીને મૂર્તિ બનાવડાવી અને તેને ગામના એક ચબુતરા પાસે લીમડાના ઝાડની બાજુમાં સ્થાપિત કરી.

ગામ ના રહેવાસીઓએ પણ આ વાત પર વિશ્વાસ કરીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા પૂજા શરૂ કરી હતી. વહીવટી તંત્રને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયો હતો. મામલો અંધશ્રદ્ધાળુ હોવાથી પોલીસે તેને તોડી પાડવાનો નિર્ણય કર્યો હતો. સાંગીપુર પોલીસ પણ શુક્રવારે રાત્રે જેસીબી સાથે ગામ પહોંચી હતી અને કોરોના માતાની મૂર્તિ અને મંદિર સહિતના બોર્ડને નષ્ટ કરી દીધું હતું.

બધી જ સામગ્રી ગામથી 5 કિમી દૂર ફેંકી દેવામાં આવી. આ કેસમાં મંદિર સ્થાપિત કરનાર આરોપીના ભાઈની પોલીસે કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે. આ મંદિરને તોડી પાડવા અંગે દિવસભર લોકોમાં ચર્ચા હતી.

નોંધપાત્ર વાત એ છે કે મંદિરમાં પ્રતિમાના રૂપમાં કોરોના દેવીની છબી લોકોએ જાતે જ નિર્માણ કરી લીધી હતી . આ પછી અહીં પૂજા શરૂ થઈ. આ મંદિર ફક્ત પૂજા માટે જ નથી, પરંતુ કોવિડ -19 માર્ગદર્શિકાને અનુસરવાનો સંદેશ પણ અહી આપવામા આવે છેમ

એક ગામના લોકોએ કહ્યું હતું કે ગામલોકોએ આ માન્યતા સાથે મંદિરની સ્થાપના કરી છે કે દેવની પૂજા કરવાથી લોકોને કોરોના વાયરસથી ચોક્કસ રાહત મળશે. લોકોની આવી જ માન્યતાઓ અને અંધશ્રદ્ધાના કારણે કોરોનાવાયરસ વધુ ફેલાય છે તેથી કોઈ પણ માન્યતા અથવા અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન કરીને ફક્ત કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાથી આપણે કોરોના માંથી રાહત મેળવી શકીશું

corona Corona mandir corona spreade FEATERED Mandir UP Utarpradesh
Share. Facebook Twitter WhatsApp
Previous Articleભારતની એક એવી જગ્યા જ્યાં પડ્યો છે અબજોનો ખજાનો, છતાં પણ કોઈ તેને હાથ લગાડવાની હિમ્મત નથી કરતુ
Next Article નિયમિત 30 મિનિટ સાયકલ ચલાવાથી થાય છે આ ફાયદા,
ABTAK MEDIA
  • Website

Related Posts

ચંદ્ર પરની રાતે ISROની આશાઓ તોડી નાખી…

03/10/2023

કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

03/10/2023

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.