કેશોદના મોવાણા ગામના પરિવારને એક વર્ષથી વીજ કનેકશન ન મળતા ડે. કલેકટર અને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં કેશોદ તાલુકાના મોવાણા ગામના ખેડુત શૈલેષભાઈ મકવાણા પોતાના ખેતરનાં વિજ કનેકશન માટે એક વર્ષથી પીજીવીસીએલની કચેરીએ ધકકા ખાય છે. છેલ્લા ચાર માસથી ઉપવાસ પર બેઠા છે. અને તાજેતરમાં પીજીવીસીએલ કચેરી મુકામે આત્મ વિલોપનની ચીમકી આપી છે. તેમના પત્નીએ આવેદન પત્ર આપી માંગણી કરી છે કે મારા પતિ હાલમાં લાપતા છે માટે તેમની શોધખોળ અને વિજ કનેકશન આપવામાં નહી આવે તો પરિવાર સાથે ગાંધીનગર વિધાનસભાની સામે ઉપવાસ ઉપર બેસી ન્યાય માંગીશું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી