પીએનબીના 13700 કરોડના કૌભાંડના સૂત્રધાર નીરવ મોદી પાસે 6 પાસપોર્ટ હોવાનું બહાર આવ્યું છે. આથી તપાસ એજન્સીએ તેની વિરુદ્ધ વધુ એક એફઆઈઆર દાખલ કરી છે. 2 પાસપોર્ટ તો થોડા દિવસ સુધી કાનૂની રીતે માન્ય હતા. જ્યારે 4 પાસપોર્ટ સમયવધી પૂરી થતાં રદ થઈ ગયા હતા. સક્રિય એવા બે પાસપોર્ટમાંથી 1 પાસપોર્ટ પર નીરવ મોદી લખેલું હતું જ્યારે બીજા પાસપોર્ટ પર માત્ર નીરવ લખેલું હતું. આ પાસપોર્ટ પર નીરવને 40 મહિનાના બ્રિટનના વિઝા મળ્યા છે. નીરવ હાલમાં બેલ્ઝિયમમાં હોવાનું મનાય છે. આ પાસપોર્ટના આધારે જ તે પ્રવાસ કરી રહ્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ