Abtak Media Google News

મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂર-પ્રકોપને કારણે પચાસ કરોડથી વધુની નુકશાનીનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે ખાસ કરીને માળીયા પંથકમાં મીઠા ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થયું છે અને લોકોની ઘરવખરી તબાહ થઇ ચુકી છે ત્યારે તંત્ર દવરા નુક્શાનીનો તાગ મેળવવા સર્વેની કામગીરી શરુ કરાવી દીધી છે.

Advertisement

અતિવૃષ્ટિને કારણે મોરબી જિલ્લામાં ટંકારા બાદ પુરપ્રકોપને કારણે માળીયા તાલુકાને ભારે નુકશાની સહન કરવી પડી છે, માળીયા મીઠાં ઉદ્યોગને જ રૂપિયા ૨૫ કરોડ જેટલું નુકશાન પહોચ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આ ઉપરાંત ખેતીવાડીની જમીનનું ધોવાણ ઉપરાંત પાક નુકાશનનીનો આકતો ખુબજ મોટો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.