Abtak Media Google News

Sc/ST એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે મોટી સંખ્યામાં દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે એસસી-એસટીનો ખોટો દૂર ઉપયોગ થતો હોવાની વાત કરી હતી અને ત્યારપછી એમાં થોડા ફેરફાર કર્યા હતા. કોર્ટના આ નિર્ણયથી દલિત સંગઠને કાયદો નબળો કરવાની દલીલ કરી હતી અને ત્યારથી આ નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

સુપ્રીમ કોર્ટેશું નિર્ણય કર્યો હતો?

સુપ્રીમ કોર્ટે 20 માર્ચે જાહેર કરેલા એક આદેશમાં એસસી-એસટી એક્ટનો દૂરઉપયોગ થતો હોવાની ચિંતા વ્યક્ત કરીને તે અંતર્ગત ધરપકડ અથવા ગુનાહિત કેસ દાખલ કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.

1 3 1522639142(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.