વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના ફરમાન મુજવતા તાજેતરમાં વર્લ્ડ ફુડ ડે ના દિવસે પ્રોજેકટ રાઇસ હેઠળ દાઉદી વ્હોરા સમાજની સ્કુલ ના બાળકો તેમજ જયાયતના આગેવાન દ્વારા વિશ્ર્વભરમાં જરુરીયાત મંદ લોકોને તેમના ઘરે ઘરે જઇને અનાજની કીટ તથા જમણ પહોચાડવામાં આવ્યું
હતું. સાથે જમણનો એકપણ દાણો વેસ્ટ ન કરવા દરેક ને અપીલ કરાઇ હતી. અને આ માટે સ્કુલના બાળકો દ્વારા બેનર સાથે રેલી પણ નીકળી હતી. વિશ્ર્વભરમાં જયા જયા દાઉદી વ્હોરા સમાજ વસે છે તે ગામે ગામ વર્લ્ડ ફુડ ડે ના દિવસે આ આયોજન કરાયું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો