આગામી લોકસભા સામાન્ય ચુંટણી માહે. અ્રેપિલ/મે-૨૦૧૯માં યોજાનાર છે. જેમાં ભારતીય ચુંટણીપંચ તથા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર સુરેન્દ્રનગરની સુુચનાનુસાર-૬૩ ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકામાં લોકજાગૃતી માટે ચોટીલા તાલુકાના તમામ ગામોને કુલ-૧૫ ઝોનલ રૂટમાં વહેંચણી કરી ઈ.વી.અમે/વીવીપેટ અંગે લોકો/મતદારોમાં જાગૃતી કેળવાય તથા લોકો મતદાનનું મહત્વ સમજે તે હેતુથી હાલમાં ઈ.વી.એમ/વીવીપેટ જનજાગૃતી માટેની કામગીરી શરૂ છે. તથા મામલતદાર કચેરી, ચોટીલા ખાતે આવતા અરજદારો તથા મતદારો ઈ.વી.એમ/વીવીપેટ અંગેની જાગૃતી કેળવી શકે તે માટે મામલતદાર કચેરી પરના જનસેવા કેન્દ્ર ખાતે ઈ.વી.એમ/ વીવીપેટ નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેનો ૬૩-ચોટીલા વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદારોને લાભ લેવા માટે મામલતદાર ચોટીલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો