Abtak Media Google News

દેશના પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ આજે રાજકોટના એક ખાનગી કાર્યક્રમમાં આવ્યા છે. તેઓ રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારે મીડિયા સાથે અંગ્રેજીમાં વાતચીત કરી ત્યારે અચાનક જ ગુજરાતીમાં બોલ્યા હતા કે, ‘વિકાસ ગાંડો થયો છે.’

આ સાથે સાથે ચિદમ્બરમે આગળ જણાવ્યું હતું કે, જીએસટી સારો વિચાર છે પણ કાયદાકીય રીતે ખરાબ છે. જીએસટીનો સામાન્ય દર હોવો જોઇએ. 28 ટકા જીએસટી ન હોવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.