Abtak Media Google News

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે દેશના માન.ભુતપુર્વ પ્રધાનમંત્રી દેવગોડા જી એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, મધ્યાહન આરતી, મહાપુજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.

Dsc 0836

શ્રી  સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી  જે.ડી.પરમાર, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ  દ્વારા  ભુતપુર્વ પ્રધાનમંત્રી દેવગોડા  જી  ને સાલ ઓઢાડી શ્રી સોમનાથ મહાદેવનું સ્મ્રુતિચિહન આપી સન્માન કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.