Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર જિલ્લાના-પોલીસ બેડામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ કે જેઓ પરમદિને વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા, જેઓને ગઈકાલે જિલ્લા પોલીસવડા દ્વારા સન્માનિત કરીને વિદાયમાન અપાયું હતું.Whatsapp Image 2023 12 02 At 09.33.36 B8D421C8

જામનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈ કિશોરસિંહ પ્રવિણસિંહ જાડેજા, (પોલીસ હેડ ક્વાર્ટર), તથા એએસઆઈ અજીતસિંહ શીવુભા જાડેજા (પોલીસ હેડ ક્વાર્ટર), તારીખ ૩૦.૧૧.૨૦૨૩ ના રોજ વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ Whatsapp Image 2023 12 02 At 09.33.37 91726B80 જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ ની અધ્યક્ષતા માં પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં રાખવામાં આવ્યો હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરાયા હતા,  તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.