કલેકટર રાહુલ ગુપ્તાના અઘ્યક્ષસ્થાન અને તેમના માર્ગદર્શનમાં અને સમાજના વિવિધ શ્રેષ્ઠીઓના સભ્ય પદે રાજકોટ જીલ્લાના પશુ-પક્ષીઓની સુખાકારી માટે જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી કાર્યરત છે. જેના અંતર્ગત, ધોરાજીના ઘવાયેલા, નીરાધાર, વયોવૃઘ્ધ , અશકય પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ નિ:શુલ્ક સારવાર માટે ધોરાજીના પ્રખ્યાત, જીવદયા પ્રેમી, એડવોકેટ કાંર્તિકેય પારેખ અને તેમના માર્ગદર્શનમાં કાર્યરત ટીમ દ્વારા ટુંક સમયમાં એનીમલ હેલ્પલાઇન કાર્યરત થશે. જે એમ્બ્યુલન્સ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અને એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ચંદ્રકાંતભાઇ શેઠ, જયેશ ઉપાઘ્યાય, પ્રતિક સંધાણી, રાજેન્દ્ર શાહની ઉ૫સ્થિતિમાં અર્પણ કરાઇ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો