Abtak Media Google News

યુવા સેના ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકાર સામાજીક ધાર્મિક સેવાકીયો પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે યુવાસેના ટ્રસ્ટ દ્વારા મહાકાલેશ્ર્વર મંદિર ગોંડલ રોડ, માલવીયા પેટ્રોલ પંપ સામે નિ:શુલ્ક ફીઝીયોથેરાપી સેવા કેન્દ્ર કાર્યરત છે. જેમાં દર બુધવારે સાંજે ૪.૩૦ થી ૬ દરમિયાન દરેક રોગો સાઈટીકા, ગરદન હાથ પગના દુ:ખાવા આ ઉપરાંત પેટના દર્દો માટે ઉપયોગી માર્ગદર્શન અને રોગોનું નિદાન કરી આપવામા આવે છે. જેમાં દરેક જ‚રીયાત મંદો દર્દીએલાભ લેવા સંસ્થાના પ્રમુખ પ્રધ્યુમનસિંહ ઝાલાએ અપીલ કરી છે. આ નિ:શુલ્ક ફિઝીયોથેરાપીમાં અરવિંદભાઈ વાળા પોતાની નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.