યુવા સેના ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકાર સામાજીક ધાર્મિક સેવાકીયો પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે યુવાસેના ટ્રસ્ટ દ્વારા મહાકાલેશ્ર્વર મંદિર ગોંડલ રોડ, માલવીયા પેટ્રોલ પંપ સામે નિ:શુલ્ક ફીઝીયોથેરાપી સેવા કેન્દ્ર કાર્યરત છે. જેમાં દર બુધવારે સાંજે ૪.૩૦ થી ૬ દરમિયાન દરેક રોગો સાઈટીકા, ગરદન હાથ પગના દુ:ખાવા આ ઉપરાંત પેટના દર્દો માટે ઉપયોગી માર્ગદર્શન અને રોગોનું નિદાન કરી આપવામા આવે છે. જેમાં દરેક જ‚રીયાત મંદો દર્દીએલાભ લેવા સંસ્થાના પ્રમુખ પ્રધ્યુમનસિંહ ઝાલાએ અપીલ કરી છે. આ નિ:શુલ્ક ફિઝીયોથેરાપીમાં અરવિંદભાઈ વાળા પોતાની નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી