ફર્નિચર ઉત્પાદનો ઉપર ૨૮ ટકા જીએસટી દરના વિરોધમાં ગુજરાત ફર્નિચર એસો. દ્વારા અપાયેલા બંધના એલાનને રાજકોટ ફર્નિચર એસો. દ્યારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. વેપારીઓએ બંધ પાળી જીએસટીનો વિરોધ કર્યો હતો. વેપારીઓએ જીએસટીના વિરોધમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આ બાબતે વેપારીઓ દ્વારા ના. કલેકટર હર્ષદ વોરાને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું જેમાં જીએસટીના દર બાબતે વેપારીઓનો અવાજ ઉચ્ચ કક્ષાએ પહોચાડવામાં આવે તેવી માંગ થઈ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો પોતાના ક્ષેત્ર માં આગળ વધી શકો અને પ્રગતિ થાય
- ઉત્તરાખંડના જંગલમાં લાગી વિકરાળ આગ , 5 લોકોના મોત
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર