Abtak Media Google News

Whatsapp Image 2022 07 04 At 3.22.55 Pm
વિરપુરના ગાદિપતિ શ્રી રધુરામ બાપા પરીવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલ હતા, સોમનાથ તિર્થના સર્વાંગી વિકાસ તથા ભવ્યતાથી જોઇ તેઓએ ખુશી વ્યક્ત કરેલ હતી

Whatsapp Image 2022 07 04 At 3.22.57 Pm
નુતન શરૂ થયેલ સોમેશ્વર મહાપુજનનો પરિવાર સાથે લાભ લઇ ધન્ય બન્યા હતા. સાથે જ આ પ્રસંગે સોમનાથ મંદિર પરિસરમાં જનરલ મેનેજરશ્રી દ્વાર સ્મૃતિ ભેટ આપી તેઓનુ સ્વાગત સન્માન કરવામાં આવેલ હતુ.
Whatsapp Image 2022 07 04 At 3.22.59 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.