રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમેર્સ દ્વારા GST અંગેનો ખાસ સેમિનાર આજ રોજ રાજકોટ એન્જીનિયરીંગ એસોશીએશન હૉલ ખાતે યોજવામાં આવ્યો.. જેમાં પ્રમુખ ધનસુખભાઈ વોરા તેમજ ઉપપ્રમુખ રાજુભાઇ જોશી ઉપરાંત એડવોકેટ શૈલેષ શેઠ દ્વારા નવા લાગુ પડેલા જીએસટી કર પર ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત જીએસટી અંગેના વિવિધ પ્રશ્નોના પણ નિકાલ કરવામાં આવ્યા હતા. સ્ટોક પર વેરા લડવા તેમજ નિકાશકારોને રાહત અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે પ્રશ્નમંચ પણ ગોઠવામાં આવ્યો હતો. આ અંતર્ગત નિષ્ણાતોએ લોકોના વિવિધ પ્રશ્નોનો આ સેમિનાર માં રજૂ કરી અને નિરાકરણ લાવ્યા હતા…
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ