રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમેર્સ દ્વારા GST અંગેનો ખાસ સેમિનાર આજ રોજ રાજકોટ એન્જીનિયરીંગ એસોશીએશન હૉલ ખાતે યોજવામાં આવ્યો.. જેમાં પ્રમુખ ધનસુખભાઈ વોરા તેમજ ઉપપ્રમુખ રાજુભાઇ જોશી ઉપરાંત એડવોકેટ શૈલેષ શેઠ દ્વારા નવા લાગુ પડેલા જીએસટી કર પર ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત જીએસટી અંગેના વિવિધ પ્રશ્નોના પણ નિકાલ કરવામાં આવ્યા હતા. સ્ટોક પર વેરા લડવા તેમજ નિકાશકારોને રાહત અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે પ્રશ્નમંચ પણ ગોઠવામાં આવ્યો હતો. આ અંતર્ગત નિષ્ણાતોએ લોકોના વિવિધ પ્રશ્નોનો આ સેમિનાર માં રજૂ કરી અને નિરાકરણ લાવ્યા હતા…
Trending
- કોમેડી અને ફ્રેન્ડશીપથી ભરપૂર ગુજરાતી ફિલ્મ “બિલ્ડર બોયઝ”ની રીલીઝ ડેટ જાહેર
- ચક્રવાતથી બચવા રાખવામાં આવતી સાવચેતીઓ…
- આ ડરામણા પુલ પર જતા લોકો ડરતા નથી પરંતુ આનંદ માણે છે!
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો મિત્રો સાથે આનંદ માણી શકશે તથા અચાનક કોઈ તક ઉભી થતી જણાશે
- કેરળમાં સૌથી વધુ બેરોજગારી,દિલ્હીમાં સૌથી ઓછી
- માર્ગ સલામતી સંગીન બનાવવા માટે યોગ્ય વ્યક્તિને જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળે તેવી વ્યવસ્થા જરૂરી
- મુન સ્પેશ એવન્યુના ફલેટ ધારકોનું બિલ્ડર વિરૂધ્ધ કાનુની જંગ છેડવાનું એલાન
- Hariom Atta and Spices ફૂડ્સ લિસ્ટિંગ થતા તેનું જબરદસ્ત માર્કેટ ડેબ્યૂ થયું….