Abtak Media Google News

 મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને હાસ્યકવિ ગુલાબદાન બારોટનો સન્માન સમારોહ સહિતના કાર્યક્રમ

 શહેરના ફ્રેન્ડસ કલબ દ્વારા આગામી તા.૨૧ને શનિવારે રાત્રે ૯ કલાકે હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સાથોસાથ મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને હાસ્યકવિ ગુલાબદાન બારોટનું સન્માન કરવામાં આવશે તેવું અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફ્રેન્ડસ કલબના ચેરમેન લીનાબેન વખારિયા, પેટર્ન ડો.મનીષ ગોસાઈ, વાઈસ ચેરમેન જયેશભાઈ કતીરા, પ્રમુખ વજુભાઈ ગઢવી, મંત્રી વિપુલભાઈ રાઠોડ, ઉ.પ્રમુખ સંદીપભાઈ પારેખ, સમીરભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ પિત્રોડા, સહમંત્રી નિલેશભાઈ પંડયા, જીતેનભાઈ પંડયા, સમીરભાઈ જાવિયા, વિપુલભાઈ હીરાની મહિલા પ્રમુખ શોભનાબેન વિઠ્ઠલાણી, ઉ.પ્રમુખ રેખાબેન ચૌહાણ, મહામંત્રી ખુશાલીબેન ત્રિવેદી, મંત્રી પ્રજ્ઞાબેન દેસાણી, હીનાબેન ધકાણ, નીતાબેન ઉપાધ્યાય, વિલાશબેન મકવાણા, ડો.એચ.ડી.પટેલ, કમલેશભાઈ ત્રિવેદી, કનુભાઈ રાધવાણી, સંદીપભાઈ વાડોદરીયા, નિશીતભાઈ ભટ્ટ, કૈલાશભાઈ નકુમ, રવિભાઈ પરસાણા, રસિકભાઈ હીરાની, સુરેશભાઈ પટેલ, નિતીનભાઈ રતનધારા વગેરે કાર્યકરો ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.