Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદથી પ્રાચીતીર્થમાં આવેલી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પૂર આવવાને કારણે નદી કિનારે આવેલું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.