Abtak Media Google News

આર્યુવેદ ની કહવું છે કે મનુષ્યના શરીરમાં જે પણ કાઇ સમસ્યા થાય છે તેને દૂર રાખવા તાંબાના વાસણોમાં રાખેલું પાણી પીવાથી લાભદાયી નીવડે છે. તાંબાના વાસણોનું પાણી પીવાથી શરીરની ચંડીને તંદુરસ્ત રખવાનું કામ કરે છે . આનાથી ચામડી ને લગતા રોગ થતાં નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.