Abtak Media Google News

સફાઈ કામદાર જાગૃતિ મંડળે જણાવ્યું છે કે, થોરાળા કસ્તુરબા વાલ્મીકીનગરમાં સર્વે લતાવાસીઓની સહમતીી બચુભાઈ વાઘેલાને થોરાળા વાલ્મીકી વિસ્તાર પંચ કમીટીના પટેલ તરીકે નીમવામાં આવ્યા છે ત્યારી મંડળ સો રાખી ધાર્મિક કાર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ શિક્ષીત બાળકોને પ્રોત્સાહિત અને સમાજને નવી રાહ ચીંધવાની સારી એવી કામગીરી મંડળ અને કમીટી દ્વારા કરવામાં આવે છે અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી હસ્તક સમાજનો વિકાસ થાય, સમાજ વેગવંતો બને અને વાલ્મીકી સમાજનાં દરેક કાર્યોમાં પ્રેરણાદાયી ઉપસ્તિ રહીને સમાજને નવી દિશા તરફ લઈ જવાના પ્રયાસો કરે છે જેને લઈ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીનું ભા.જ.પ. કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ શહેર પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજની હાજરીમાં પટેલ બચુભાઈ વાઘેલા દ્વારા શાલ અને ફુલહારી સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

જેમાં સફાઈ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઈ બારૈયા, મંત્રી નટુભાઈ પરમાર, સહમંત્રી અતુલભાઈ ઝાલા, ખજાનચી મનસુખભાઈ વાઘેલા, કાર્યાલય મંત્રી અશોકભાઈ બારૈયા, કારોબારી સભ્ય સાગરભાઈ, યુવા જાગૃતિ મંડળના તમામ સભ્યો થોરાળા વિસ્તારના વડીલ વિનુભાઈ નારોલા, બાબુભાઈ વાઘેલા, વિનુભાઈ બાબરીયા, વિપુલભાઈ નારોલા, અશોકભાઈ બાબરીયા, કૌશીકભાઈ સોઢા, ભરત સોલંકી, રાજુભાઈ વાઘેલા, રાહુલભાઈ થોરાળા વાલ્મીકી સમાજ સહિતના લત્તાવાસીઓએ કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.