મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે ગુજરાતના રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રીના સુપુત્રના દુ:ખદ અવસાન અંગે મધુસુદન મિસ્ત્રીના નિવાસસ્થાને રૂબરૂ જઇને સદ્દગતના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિજયભાઈએ મધુસુદનભાઈના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના આપી હતી અને દુ:ખમાં સહભાગી થયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી