Abtak Media Google News

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આજે સવારે ગુજરાતના રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ  મધુસુદન મિસ્ત્રીના સુપુત્રના દુ:ખદ અવસાન અંગે  મધુસુદન મિસ્ત્રીના નિવાસસ્થાને રૂબરૂ જઇને સદ્દગતના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.  વિજયભાઈએ  મધુસુદનભાઈના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના આપી હતી અને દુ:ખમાં સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.