Abtak Media Google News

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુ દિવસે દિવસે પગ પેસારો કરી રહ્યો છે ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લી 36 કલ્લાકમાં ચારના મોત થયા છે.જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

Advertisement

જૂનાગઢમાં જોષીપુરામાં રહેતી ક્રિષ્નાનામની બાળકીને રાજકોટની સિવિલના સ્વાઇન ફ્લુ વોર્ડમાં દાખલ કરાઈ હતી.આ ઉરાંત દીવના એક વૃદ્ધા,ચોટીલાના પ્રોઢ અને જામનગરના પ્રોઢાનું સ્વાઇન ફ્લુથી મોત નીપજ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.